Ayu Benefit
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Downloads
    • Dvd
    • Games
    • Software
      • Office
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Uncategorized
Showing posts with label લીંબુનો રસ. Show all posts
Showing posts with label લીંબુનો રસ. Show all posts

Thursday, July 19, 2018

લીંબુના રસના ફાયદા | Benefit of Lamon

 Priti     July 19, 2018     લીંબુ, લીંબુના રસના ફાયદા, લીંબુના રસનો પયોગ, લીંબુનો રસ     No comments   


     
       શરીરમાં જે અમ્લતાનું ઝેર ઉત્પન્ન થાય છે. તેનું મારણ લીંબુ કરે છે. લીંબુમાંનું પોટેશિયમ અમ્લવિષોને નષ્ટ કરવાનું કાર્ય કરે છે.  તેમાં પ્રચુર માત્રામાં રહેલ વિટામિન 'સી' શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે સ્કર્વીના રોગમાં ઉપયોગી છે. લીંબુ હૃદયને સ્વસ્થ રાખે છે. હૃદયના રોગોમાં લીંબુ દ્રાક્ષ કરતાં પણ વધારે ફાયદો કરે છે. 


      લીંબુ પ્રતિઅમલક છે. બીજા ફળોની સરખાણીમાં ક્ષારિયતાનું પ્રમાણ વધારે છે. લીંબુનો રસ જંતુધ્ન છે. ખોટા આહાર-વિહારને કારણે શરીરમાં યુરિક એસિડ બને છે. તેનો નાશ કરવા માટે સવારે નરણે કોઠે ગરમ પાણીમાં લીંબુનો રસ લેવો જોઈએ. સાથે આદુનો રસ પણ લેવો ઉપયોગી છે. લીંબુ પેશાબ વાટે યુરિક એસિડનો નિકાલ કરે છે. સાથે સાથે કબજિયાત, પેશાબની બળતરા, લોહીનો બગાડ, મંદાગ્નિ, રક્તવિકાર અને ચામડીના રોગોમાં તે અકસીર છે. લીબુંના રસથી દાંત અને પેઠાની સારી સફાઈ થાય છે. પાયોરિયા અને મોઢાની દુર્ગધને તે દૂર કરે છે. યકૃતની શુદ્ધિ માટે લીંબુ અકસીર છે. લીંબુનું સાઈટ્રિક એસિડ પણ યુરિક એસિડનો નાશ કરે છે. અજીર્ણ, છાતીની બળતરા, સંગ્રહની, કોલેરા, કફ, શરદી, શ્વાશ વગેરેમાં ઔષધિનું કામ કરે છે. લીંબુના રસમાં ટાઇફોડનાં જંતુઓનો તરત નાશ થાય છે. 
      
      નરણે કોઠે લીંબુનો રસ કૃમિ કે જે બિનઉપયોગી ઝેરી એસિડ પેદા કરે છે તેનો નાશ કરે છે. લીંબુના સેવનથી પિત્ત શાંત થાય છે. મોંમાંથી લાડ પડતી બંધ થાય છે. લોહીની શુદ્ધિ થતાં શરીરમાં ખૂબ તાજગી દેખાય છે. લોહીમાંથી ઝેરી તત્વ નાશ પામતા શરીરમાં ખૂબ તાજગી દેખાય છે. લોહીમાંથી માંશપેશીઓને નવું બળ મળે છે. લીંબુ સમગ્ર શરીરની સફાઈ કરે છે. આંખોનું તેજ વધારે છે. જે કુટુંબમાં લોકો રોજ એક લીંબુનો ઉપયોગ કરે છે ત્યાં ત્યાં દરેક સ્વચ્છ, સુખી, અને પ્રશન્ન રહે છે.
    
      ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ મેળવીને લેવાથી શરદી, કફ, ઈન્ફ્લૂએંજા વગેરેમાં પૂરી રાહત મળે છે.  લીંબુ અને મધનું પાણી લઈ લાંબા સમય સુધી ઉપવાસ દ્વારા ચિકિત્સા થઈ શકે છે.
      
      કફ, ઉદરસ, દમ, શરીરના દુખાવાના કાયમી દર્દીઓને લીંબુ લેવું નહિ. લોહીનું નીચું દબાણ, માથું દુખવું, પગમાં કળતર, તાવ વગેરેમાં લીંબુ નુકસાનકારક છે. 





Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Older Posts Home

Popular Posts

  • તુલસીનાં પાંદડાંના વિવિધ ફાયદા | Benefit of Indian Tulsi Plant in Gujarati
  • આમળાંનાં વિવિધ ફાયદા | Benefit of Amla in Gujarati
  • અડૂસીના ગુણ અને ફાયદા
  • લસણનાં ગુણ, ફાયદા, અને ઉપયોગ
  • ઘઉંના જવારાના ફાયદા
  • મધના વિવિધ ફાયદા
  • મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા | Health Benefit of Curry Patta Plant in Gujarati
  • મેથીના વિવિધ ફાયદા
  • એલોવિરા જેલના ગુણ અને ફાયદા | Benefit of Aloe vera Gel in Gujarati
  • અપચો અને તેનો ઈલાજ

Recent Posts

મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા
એલોવિરાના ગુણ અને ફાયદા
અડૂસીના ગુણ અને ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ઘઉંના જવારાના ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ડુંગળીનાં ગુણ, ફાયદા અને ઉપયોગ
રોગના પ્રાથમિક ઉપચાર

Categories

  • આમળાના ફાયદા
  • કેળાના ફાયદા
  • ઘઉંના જવારાના ફાયદા
  • તુલસીનાં ફાયદા
  • લસણનાં ફાયદા
  • લીંબુનો રસ

Blog Archive

  • August (1)
  • September (1)
  • August (7)
  • July (7)
  • January (1)
  • January (2)

Translate

About Me

My photo
Priti
View my complete profile

Subscribe To

Posts
Atom
Posts
All Comments
Atom
All Comments

Copyright © Ayu Benefit | Powered by Blogger