એલોવિરા આયુર્વેદનું એક વરદાન છે. ગુજરાતીમાં તેને કુંવારપાથુ, હિન્દીમાં ધી કુઆર અને સુંસ્કૃતમા ઘૃત કુઆરીકા કહે છે.
એલોવીરા જેલ માં એવા તત્વો આવેલા છે કે આપણી સ્કિન માટે ફાયદાકારક છે. સનબર્ન, પિમ્પલ પર લાગવી શકાય છે. ચહેરો સુંદર બનાવે છે.
શરીર પર લગાડવાથી શરીરની સ્ફૂર્તિ વધે છે અને સ્કિન સારી રહે છે.
એલોવિરા જેલ વાળ માટે પણ લાભદાયક છે.
એલોવિરા જેલમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન, મિનરલ, સુગર, ઈન્ઝાઇન અને એમિનો એસિડ આવેલ છે.
વિટામિન A,C,એ અને B12 આવેલ છે.
તેમાં 90% સુધી પાણી છે.
એલોવિરા જેલ ના સેવનથી શરીરની ગંદકી જલદી બહાર આવે છે.
એલોવિરા જેલ અથવા તો એલોવીરા જેલ અને મધનું દરરોજ સેવન કરવાથી થતાં ફાયદા :
- ડાઇજિસ્ટ સિસ્ટમ માટે ફાયદા કારક છે. એલોવિરામાં લેકઝેટીલ પ્રોપટી ડાયજિસ્ટ સિસ્ટમને મેન્ટેઈન કરે છે. અને પાચન તંત્ર સારુ રાખે છે.
- દિલ માટે ફાયદાકારક છે.
- કોલેસ્ટ્રોન માટે રામ બાણ દવા છે.
- બ્લડનું સરક્યુલેશન મેન્ટેઈન રાખે છે.
-ટોકસીનને ફ્લશ કરી બહાર કાઠે છે.
- ચરબીમાં કંટ્રોલ કરે છે.
- વેઈટ લોસ માં મહત્વ પૂર્ણ છે.
- ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ કરે છે.
- કેન્સર માટે પણ ફાયદા કારક છે.
- શરીરને હાઈડ્રેડ રાખે છે.
- બ્લડ સરક્યુલેશન માટે ઉપયોગી છે.
- ઘૂંટણના દર્દમાં પણ તે રાહત આપે છે.
- દઝાઈ સ્કિન પર પણ લાગવી શકાય છે. તેનાથી ફોલ્લો કે નિશાન રહેતું નથી અને દાહથી રાહત મળે છે.
- ડાયબિટમાં પણ સારુ છે.
- સરદર્દ અને માઈગ્રેઈનમાં પણ ફાયદાકારક છે. તેની જેલને કપાળ પર લગાડવાથી રાહત રહે છે.
- ઓરથોડાઈઝ અને લિવર માટે પણ ફાયદાકારક છે.
એલોવિરા ખેતરમાં, વાડામાં કે ઘરમાં કુંડામાં પણ વાવી શકાય છે અગર ન વાવી શકાય તો બજારમાં તૈયાર જેલ પણ મળે છે.
તેના સેવન તરીકે ઉપયોગમાં લઈએ ત્યારે તેમાં રહેલો પીળો રસ નીકળી લેવાનો રહેશે. તેને તોડ્યા બાદ 1-2 કલાક વાસણમાં ઉભું મૂકી રાખવાથી તે નીકળી જશે.
એલોવિરાના સેવનની રીત :
10 દિન લેવું પછી 10 દિન ગેપ કરવી.
સીમિત માત્રામાં લેવું. 1 ચમચી એલોવિરા + 1 ચમચી મધ
મધ વગર પણ લઈ શકાય છે.
ખાવાનું ખાતા પહેલાં લેવું. સવારે ખાલી પેટે પણ લઈ શકાય છે.
એલોવિરાનું સેવન કોને નહિ કરવું :
નાના છોકરા (12 સુધીના ) ને તેનું સેવન ન કરાવવું.
પેગનન્ટ લેડી અને બાળકને દૂધ પીવડાવતી લેડી પણ ન કરે.
કિડની પ્રોબ્લેમ હોય તે પણ ન કરે.
રેગ્યુલર ડીઝીઝ કે જેમની દવા ચાલતી હોય તે ન કરે અને કરવું હોય તો ડોક્ટરની સલાહ લઈને કરે.



0 comments:
Post a Comment