Ayu Benefit
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Downloads
    • Dvd
    • Games
    • Software
      • Office
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Uncategorized

Sunday, January 1, 2017

લસણનાં ગુણ, ફાયદા, અને ઉપયોગ

 Priti     January 01, 2017     લસણ, લસણનાં ફાયદા, લસણનો ઉપયોગ     No comments   





લસણનાં ફાયદા:-

લસણ બે પ્રકાર છે:


1) ઘણી બધી કળીઓવાળું લસણ
2)  માત્ર એક કળીવાળું લસણ.


ગુણદ્રષ્ટિએ  બંને સરખાં છે પણ એક કળીવાળું લસણ અૌષધમાં વધારે ઉપયોગી બને છે.




લસણનો કેવી રીતે ઉપયોગ કરવો:-

       લસણને સારી રીતે ફોલી, એની કળીઓનો ઉપયોગ કરવો.

          આયુર્વેદશાસ્ત્રમાં લસણના નીચે મુજબના પ્રયોગો સૂચવવામાં આવ્યા છે :-

1) લસણની 5, 7 કળી, તલ કે સરસવનું તેલ 10 ગ્રામ, બંનેને સારી રીતે ગરમ કરી ખોરાકમાં ઉપયોગ કરવો. એના સેવનથી વાતજ, આમજ, અજીર્ણના રોગો , ગેસ , વાયુ શૂળ જેવા રોગો દૂર થશે.

2) લસણની 7 કળી, મધ 25 ગ્રામ, બંનેને સારી રીતે લઢી તેનું ચાટન બનાવી લેવું. આ ચાટનના સેવનથી શરદી, કફ, વાતશૂળ, હ્રદયશૂળ જેવા કફજન્ય રોગો, વાતજન્ય રોગો દૂર થશે.

3)  લસણ 100 ગ્રામ, 200 સાકર, સાકરની મુરબ્બા જેવી ચાસણી બનાવી, ગરમ ચાસણીમાં લસણના ટુકડા નાખી દેવા અને આઠેક દિવસ રાખી તેનો ઉપયોગ કરવો. આ પ્રયોગથી મગજના જ્ઞાનતંત્રની આસપાસ જે કેટલાક રોગો થાય છે તેમાં સારી અસર જોવા મળશે.

4)  લસણ, લીંબુનો  રસ અને કોથમીર સમાન ભાગે સારી રીતે ચટણી બનાવીને એનો ખોરાક સાથે ઉપયોગ કરવો. રોજિંદા ઉપયોગથી જંતુજન્ય દોષો, એલર્જી-જન્ય રોગો, મંદાગ્નિજેવા નાનામોટા પચનતંત્રના રોગોમાં સારો ફાયદો થશે.



5)  લસણ ગ્રામ 100, લીંબુનો રસ ગ્રામ 100 અને સાકર ગ્રામ 100 લઈ લીંબુનો રસ અને સાકરની ચાસણી બનાવી, લસણની કળીઅો એમાં નાખી દેવી અને આઠેક દિવસ રાખ્યા પછી એનો ઉપયોગ કરવો. એના સેવનથી પણ પચનતંત્રના રોગો, જ્ઞાનતંત્રના રોગો, જ્ઞાનતંત્રના રોગો પર સારો ફાયદો થશે.

6)  જે લોકોને લસણની વાસનો અણગમો હોય તેઓને માટે પણ શાસ્ત્રકારોએ લસણને ગંધરહિત બનાવીને ઉપયોગ કરવાના પ્રયોગો સૂચવ્યા છે. 100 ગ્રામ લસણ, 200 ગ્રામ છાશમાં રાત્રે પલાળી દેવું. અને સવારના એ છાશ કાઢી લઈને નવી તાજી છાશમાં રાખો. આ રીતે સાત દિવસ સુધી છાશ બદલતા રહીને , લસણને ગંધરહિત બનાવી શકાય. એનો ઉપયોગ પણ ઉપરના જુદા જુદા પ્રયોગોની જેમ કરી શકાય છે.





  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Email ThisBlogThis!Share to XShare to Facebook
Newer Post Older Post Home

0 comments:

Post a Comment

Popular Posts

  • તુલસીનાં પાંદડાંના વિવિધ ફાયદા | Benefit of Indian Tulsi Plant in Gujarati
  • આમળાંનાં વિવિધ ફાયદા | Benefit of Amla in Gujarati
  • અડૂસીના ગુણ અને ફાયદા
  • લસણનાં ગુણ, ફાયદા, અને ઉપયોગ
  • ઘઉંના જવારાના ફાયદા
  • મધના વિવિધ ફાયદા
  • મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા | Health Benefit of Curry Patta Plant in Gujarati
  • મેથીના વિવિધ ફાયદા
  • એલોવિરા જેલના ગુણ અને ફાયદા | Benefit of Aloe vera Gel in Gujarati
  • અપચો અને તેનો ઈલાજ

Recent Posts

મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા
એલોવિરાના ગુણ અને ફાયદા
અડૂસીના ગુણ અને ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ઘઉંના જવારાના ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ડુંગળીનાં ગુણ, ફાયદા અને ઉપયોગ
રોગના પ્રાથમિક ઉપચાર

Categories

  • આમળાના ફાયદા
  • કેળાના ફાયદા
  • ઘઉંના જવારાના ફાયદા
  • તુલસીનાં ફાયદા
  • લસણનાં ફાયદા
  • લીંબુનો રસ

Blog Archive

  • August (1)
  • September (1)
  • August (7)
  • July (7)
  • January (1)
  • January (2)

Translate

About Me

My photo
Priti
View my complete profile

Subscribe To

Posts
Atom
Posts
Comments
Atom
Comments

Copyright © Ayu Benefit | Powered by Blogger