Ayu Benefit
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Home
  • Business
    • Internet
    • Market
    • Stock
  • Downloads
    • Dvd
    • Games
    • Software
      • Office
  • Parent Category
    • Child Category 1
      • Sub Child Category 1
      • Sub Child Category 2
      • Sub Child Category 3
    • Child Category 2
    • Child Category 3
    • Child Category 4
  • Featured
  • Health
    • Childcare
    • Doctors
  • Uncategorized
Showing posts with label વર્ષા ઋતુમાં સ્વસ્થ. Show all posts
Showing posts with label વર્ષા ઋતુમાં સ્વસ્થ. Show all posts

Tuesday, July 31, 2018

વર્ષા ઋતુમાં સ્વસ્થ રહેવા માટે શું કરવું

 Priti     July 31, 2018     વર્ષા ઋતુમાં સ્વસ્થ, વર્ષાઋતુમાં     No comments   





 

        વર્ષાઋતુમાં હવામાં આદ્રતા હોય છે જેથી શરીર પરની ત્વચા ચીકણી બની હોય તેવું લાગે છે. જયારે પવન બંધ થઈ જાય છે. સાધારણ બેદરકારીથી આ મોસમમાં શરીરમાં અનેક પ્રકારના રોગો વધી જાય છે. એટલે વર્ષાઋતુના આરાંભની સાથે જ ખાનપાન અને રહેણીકરણીમાં પરિવર્તન લાવવું જરૂરી બને છે.

        વર્ષાઋતુમાં અગ્નિ મંદ પડે છે,  બળ નષ્ટ પામે છે, શરીરને વાતાદિ દોષો વિકૃત કરે છે.  પરિણામે આ ઋતુમાં વાયુજનીત રોગો જેવાં કે સંધિવા, અંડતોડ, ભોજન બાદ પેટનું ફુલી જવું વગેરે વધે છે. આ ઉપરાંત ત્વચાગત વિકારો, રક્ત વિકાર, ઝાડા થઈ જવા, મલેરિયા, શરદી,  જેવાં રોગો પણ થાય છે.

        આયુર્વેદના કથન મુજબ સૌ પ્રથમ વમન વિરેચન દ્વારા શરીરની શુદ્ધિ કરાવી લેવી જોઈએ. જેથી અનેક રોગોથી બચી શકાય છે. વાયુનું શમન કરે તેવા સાધારણ ગરમ ઘી-તેલવાળા પદાર્થો લાભદાયી છે. ભાજી-પાનવાળા શાકભાજી ન ખાવા જોઈએ. સાંજનું ભોજન સૂર્યાસ્ત પહેલાં લઈ લેવું જોઈએ. જુના અન્ન, મગની દાળ અને મધ લાભદાયી છે.  દહીં આ ઋતુમાં વર્જ્ય છે.

        વર્ષાઋતુમાં નદી, નાળા, તળાવનું પાણી પીવું ન જોઈએ. કુવા કે નળ બોરનું પાણી પણ ઉકાળીને પીવું હિતાવહ છે. વહેલી સવારે અથવા વરસના વરસાદમાં આદું-ફુદિનાવાડી ગરમાગરમ ચા પીવી સ્વાસ્થય માટે ફાયદાકારક છે. વર્ષાઋતુમાં કિચડ પાણીથી હંમેશાં બચવું જોઈએ. આ ઋતુમાં તડકો પણ નુકશાનકારક છે. 

        આ ઋતુમાં શરીર પર તૈલાભ્યંગ કરવું લાભપ્રદ છે. જેથી વાયુના રોગોનું આક્રમણ શરીર પર નહિ થાય. બરફ,  ફ્રીઝનું પાણી, આઈસ્ક્રીમ, કોલ્ડ્રિક્સ, લસ્સી, દિવસની નિંદ્રા, તડકે ફરવું નુકશાનકારક છે.  ભીંજાયેલા વસ્ત્રો શરીર પર વધુ સમય પહેરી રાખવા ન જોઈએ નહીંતર શરદી અને ત્વચાના વિકારો થવાનો સંભવ રહે છે. આ ઋતુમાં યથાસંભવ જીવન વ્યતીત કરવું. 

        ઔષધપચારની દ્રષ્ટિએ પંચકોલ ચૂર્ણ, સુંઠ +ગોળ +ઘીની લાડુલી, ગરમાગરમ મસાલાવાળી ચા-કોફી લાભદાયી છે. અજીર્ણ અને કબજિયાત હોય કે માંદાગ્ની હોય તો દેહશુદ્ધીવટી ખૂબ જ લાભપ્રદ છે. અને શારીરિક બળ જાળવી રાખવા માટે ખાસ કરીને માદીફડ રસાયન એ સર્વોત્તમ ઔષધ છે. હાથ-પગ તૂટતા હોય અને ઉદરશુલ થતું હોય તો વિષતિડુકવતી ભોજન પછી 2-2 ગોળી પાણી સાથે લેવી જોઈએ. 



Read More
  • Share This:  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Older Posts Home

Popular Posts

  • તુલસીનાં પાંદડાંના વિવિધ ફાયદા | Benefit of Indian Tulsi Plant in Gujarati
  • આમળાંનાં વિવિધ ફાયદા | Benefit of Amla in Gujarati
  • અડૂસીના ગુણ અને ફાયદા
  • લસણનાં ગુણ, ફાયદા, અને ઉપયોગ
  • ઘઉંના જવારાના ફાયદા
  • મધના વિવિધ ફાયદા
  • મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા | Health Benefit of Curry Patta Plant in Gujarati
  • મેથીના વિવિધ ફાયદા
  • એલોવિરા જેલના ગુણ અને ફાયદા | Benefit of Aloe vera Gel in Gujarati
  • અપચો અને તેનો ઈલાજ

Recent Posts

મીઠા લીમડાનાં ગુણ અને ફાયદા
એલોવિરાના ગુણ અને ફાયદા
અડૂસીના ગુણ અને ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ઘઉંના જવારાના ફાયદા
મેથીના વિવિધ ફાયદા
ડુંગળીનાં ગુણ, ફાયદા અને ઉપયોગ
રોગના પ્રાથમિક ઉપચાર

Categories

  • આમળાના ફાયદા
  • કેળાના ફાયદા
  • ઘઉંના જવારાના ફાયદા
  • તુલસીનાં ફાયદા
  • લસણનાં ફાયદા
  • લીંબુનો રસ

Blog Archive

  • August (1)
  • September (1)
  • August (7)
  • July (7)
  • January (1)
  • January (2)

Translate

About Me

My photo
Priti
View my complete profile

Subscribe To

Posts
Atom
Posts
All Comments
Atom
All Comments

Copyright © Ayu Benefit | Powered by Blogger