વર્ષાઋતુમાં હવામાં આદ્રતા હોય છે જેથી શરીર પરની ત્વચા ચીકણી બની હોય તેવું લાગે છે. જયારે પવન બંધ થઈ જાય છે. સાધારણ બેદરકારીથી આ મોસમમાં શરીરમાં અનેક પ્રકારના રોગો વધી જાય છે. એટલે વર્ષાઋતુના આરાંભની સાથે જ ખાનપાન અને રહેણીકરણીમાં પરિવર્તન લાવવું જરૂરી બને છે.
વર્ષા ઋતુમાં સ્વસ્થ રહેવા માટે શું કરવું
વર્ષાઋતુમાં હવામાં આદ્રતા હોય છે જેથી શરીર પરની ત્વચા ચીકણી બની હોય તેવું લાગે છે. જયારે પવન બંધ થઈ જાય છે. સાધારણ બેદરકારીથી આ મોસમમાં શરીરમાં અનેક પ્રકારના રોગો વધી જાય છે. એટલે વર્ષાઋતુના આરાંભની સાથે જ ખાનપાન અને રહેણીકરણીમાં પરિવર્તન લાવવું જરૂરી બને છે.















